Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 39)
ઝકાતના નિસાબના માલિકને જો સાહિબે નિસાબ બનવાની કમરી (ઇસ્લામી) તારીખ યાદ ન હોય તો ચિંતન– મનન કર્યા પછી જે તારીખનું પાકું ગુમાન થાય તે નક્કી થશે. જો કોઈ પણ તારીખનું દ્રઢ ગુમાન ન થાય તો ખુદ કોઈ કમરી (ઇસ્લામી) તારીખ નક્કી કરી લે. (અહસનુલ ફતાવા : ૪/રપપ)
Log in or Register to save this content for later.