Chapter : ઝકાત
(Page : 250)
સવાલ(૩પ૧–પ૬):– અહિંયા મિસરના મહાન આલિમ છે,તેઓનું કહેવું છે કે પહેરવેશમાં વપરાતા સોનાના દાગીના ઉપર ઝકાત નથી,શું એ બરાબર છે ? શું એ મસ્અલો શાફેઈ તરીકા મુજબ છે ? હનફી તરીકા મુજબ શું જુદો મસ્અલો છે ?
જવાબ(૩પ૧–પ૬):– હનફી સરણીમાં પહેરવાની જણસો ઉપર પણ ઝકાત ફર્ઝ છે,સદરહુ આલિમોનો બતાવેલ મસ્અલો શાફેઈ મઝહબ પ્રમાણે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૩/રર૭ હિદાયાઃ ૧/૧૯પ)
Log in or Register to save this content for later.