શાફેઈ મસ્લકમાં ઘરેણાં પર ઝકાત નથી.

Chapter : ઝકાત

(Page : 250)

સવાલ(૩પ૧–પ૬):–   અહિંયા મિસરના મહાન આલિમ છે,તેઓનું કહેવું છે કે પહેરવેશમાં વપરાતા સોનાના દાગીના ઉપર ઝકાત નથી,શું એ બરાબર છે ? શું એ મસ્અલો શાફેઈ તરીકા મુજબ છે ? હનફી તરીકા મુજબ શું જુદો મસ્અલો છે ?

જવાબ(૩પ૧–પ૬):–   હનફી સરણીમાં પહેરવાની જણસો ઉપર પણ ઝકાત ફર્ઝ છે,સદરહુ આલિમોનો બતાવેલ મસ્અલો શાફેઈ મઝહબ પ્રમાણે છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.  (શામીઃ ૩/રર૭ હિદાયાઃ ૧/૧૯પ)

Log in or Register to save this content for later.