Chapter : હજ્જે બદલના અહકામ
(Page : 261)
સવાલ(૩૭૩–૩):– મારી વાલિદાને મેં હજ્જ કરાવી નથી,અને હું બહું જ આસાનીના સાથે હજ્જના અરકાન અદા કરી શકું છું,તો એ હાલતમાં હું હજ્જ કરી શકુ છું કે નહિં ?
જવાબ(૩૭૩–૩):– હજ્જ દુરૂસ્ત થશે,કોઈ ઉણપ આવશે નહિં,જો હજ્જ તમારા ઉપર ફર્ઝ હોય ફર્ઝ સિરેથી ઉતારવો જરૂરી છે,નહિંતર ગુનેહગાર થશો,જયારે વાલિદા માટે અવસર બને ત્યારે હજ્જ અદા કરશો,પરંતુ એમના કારણે (આપની ) હજ્જની અદાયગીમાં વિલંબ કરશો નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/ર૧)
Log in or Register to save this content for later.