Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 38)
વર્ષ દરમિયાન નિસાબમાં જેટલી રકમનો વધારો થયો હોય તેના પર વરસના અંતે ઝકાત વાજિબ થશે (અર્થાત જે દિવસે વરસ પૂરું થયું તે દિવસનું બેલેન્સ–રકમ જોવામાં આવશે અને સમગ્ર રકમ પર ઝકાત વાજિબ થશે.) (ફતાવા દીનિય્યહ : ર/પ૧૪, કિતાબુલ મસાઇલ : ર/૧૩૩)
Log in or Register to save this content for later.