વર્ષ દરમિયાન નિસાબ ઘટી જાયતો…

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 38)

જો આરંભ અને વર્ષના અંતે માલ પૂરો હતો, પરંતુ વરસ દરમિયાન તેની માત્રા (પ્રમાણ) ઓછી રહી તો પણ પૂરા નિસાબની ઝકાત વાજિબ થશે. (ફતાવા દીનિય્યહ : ર/પ૧ર, કિતાબુલ મસાઇલ : ર/૧૩૩)

Log in or Register to save this content for later.