Chapter : રોઝહ
(Page : 252)
સવાલ(૩પ૬–ર):– રમઝાન અને ઈદના ચાંદ જોવા વિષે શું હુકમ છે ? કેટલા માણસની ગવાહીથી સાબિત થશે ?
જવાબ(૩પ૬–ર):–રમઝાનનો ચાંદ જો આકાશ સાફ ન હોય તો એક મો’તબર (દીનદાર) ની ગવાહીથી સાબિત થશે, ઈદના ચાંદ માટે એ હાલતમાં બે ગવાહો જરૂરી છે; અને જો આકાશ સાફ હોય તો એટલી મોટી જમાઅતની ગવાહી હોવી જોઈએ કે તેઓ સંપ કરી જુઠ બોલી રહયા છે એવી બદગુમાની ન થઈ શકે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ૩/૩૬૦ તથા ૩૬૧, હિદાયાઃ ૧/ર૧૩ થી ર૧૬)
Log in or Register to save this content for later.