માહે મોહર્રમમાં નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 290)

સવાલ(૪૩૭–૪૭):–હમારા ગામમાં એવી માન્યતા છે કે મોહર્રમ માસમાં આશુરા સુધી નિકાહ થઈ શકતા નથી એ માન્યતા ખરી છે ?

જવાબ(૪૩૭–૪૭):–મોહર્રમ માસમાં આશુરા સુધી નિકાહ ન પઢવાની માન્યતા ખોટી અને દલીલ વિનાની છે,કોઈ પણ જાતના વાંધા વિના થઈ શકે છે,શરીઅત કોઈ વસ્તુ કે દિવસમાં નહુસત માનતી નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.