Chapter : મહેરનું વર્ણન
(Page : 306)
સવાલ(૪૭પ–૮પ):–નિકાહ પઢાવતી વખતે મહેરની રકમ બોલવાનું ભુલી જાય અથવા જાણી બુઝી ને ભૂલી જાય અને ખાલી ઈજાબ અને કબૂલ કરાવે તો નિકાહ થાય કે નહિં ?
જવાબ(૪૭પ–૮પ):–મહેર ભૂલી જવાથી અથવા જાણીબુઝીને ના બોલવાથી નિકાહમાં કાંઈ ઉણપ આવશે નહિં, કોઈ પણ જાતના વાંધા વિના દુરૂસ્ત લેખાશે,માત્ર ઈજાબ અને કબૂલથી નિકાહ થઈ જશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૪/૬૯ હિદાયાઃ ર/૩ર૩)
Log in or Register to save this content for later.