Chapter : મહેરનું વર્ણન
(Page : 308)
સવાલ(૪૮૧–૯૧):–એક ઓરતને એક માણસે તલાક આપી દીધી,તે ઓરતે બીજી જગ્યાએ શાદી કરી ત્યાં તેને બે ત્રણ છોકરા થયા,પછી મરણ પામી,તો તેની મહેરનું શું કરવું?
જવાબ(૪૮૧–૯૧)ઃ–મર્હૂમાની બાકી મહેર તેણીના સર્વે વારસદારોને દરેકના ભાગ પ્રમાણે મળશે. એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(હિદાયાઃ ર/૩૩૭)
Log in or Register to save this content for later.