Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 269)
સવાલ(૩૯ર–ર):–ઉમરની શાદી હમીદા સાથે થઈ ચુકી છે,હવે હમીદાની વાલિદહ,વિધવા છે,જે ઉમરના બાપ સાથે નિકાહ કરવા માંગે છે,તો ઉમરના બાપ હમીદાની માં સાથે નિકાહ કરી શકે છે ?
જવાબ(૩૯ર–ર):–ઉપરોકત નિકાહ દુરૂસ્ત લેખાશે, કોઈ પણ વાંધા વિના નિકાહ કરી શકે છે,ઉમરના બાપ અને હમીદાની માં વચ્ચે હુર્મત (હરામપણું) કોઈ પ્રકારની નથી. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૧૭. આલમગીરીઃ ૧/ર૭૭)
Log in or Register to save this content for later.