Chapter : સદકએ ફિત્ર વિષે
(Page : 258)
સવાલ(૩૬૮–૧૪):– ફિત્રામાં કેટલા ઘઉં આપવા જોઈએ ?
જવાબ(૩૬૮–૧૪):– ફિત્રામાં પોણા બે કિલો ઘઉં આપવામાં આવે,ઘઉં ગમે તે પ્રકારના આપવાથી ફિત્રો અદા થઈ જશે,પરંતુ પોતાની હેસયત (પરિસ્થિતિ) મુજબ આપવા મુસ્તહબ છે. ખુદાપાક દિલ જુએ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૩/૩૧૮, આલમગીરીઃ ૧/૧૯૧)
Log in or Register to save this content for later.