Chapter : ઝકાત
(Page : 245)
સવાલ(૩૪૦–૪પ):– ખેતરમાં આંબા,કેળ,પપૈયા ના ઝાડ છે,દરેક ૠતુમાં જે ફળ આવે તેની ઝકાત કેવી રીતે કાઢવી ?
જવાબ(૩૪૦–૪પ):– ફળોનો દસમો ભાગ અથવા તેની કિંમત આપવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/૧૮૬)
Log in or Register to save this content for later.