Chapter : ઝકાત
(Page : 247)
સવાલ(૩૪૪–૪૯):– જો પરદેશના ચલણમાં ઝકાત કાઢી તે ઝકાતના પૈસા ઝકાતના હકદારોને માલિક બનાવી તેની પરવાનગીથી તે નાણાં કાલા બજારથી દેશમાં મોકલી શકાય કે નહિં,? કાયદેસર બજાર ભાવે મોકલવાની સરકારી મનાઈ છે ?
જવાબ(૩૪૪–૪૯):– કાલા બજારથી મોકલશે તો ઝકાત પુરી અદા થશે નહિં,ગરીબના હાથમાં પુરી ઝકાત પહોંચવી જોઈએ,અહિંયા સુધી કે મનીઓર્ડર ખર્ચ કે પોસ્ટખર્ચ પણ ઝકાતમાંથી કાપી શકાય નહિં, અલગ દેવા પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ઈમદાદુલ ફતાવાઃર/૬ શામીઃ ૩/૧૭૧ તથા ૧૭૩)
Log in or Register to save this content for later.