Chapter : નિકાહ તુટશે નહિં.
(Page : 298)
સવાલ(૪પ૬–૬૬):–ઉમરે પોતાની પત્નિ હિન્દહના પિસ્તાન મોઢામાં લીધા, ઉમરનો ઈરાદો ફકત પ્યાર મહોબ્બતનો હતો,તો ઉમરની પત્નિ તેના નિકાહમાં રહેશે કે નહિં ?
જવાબ(૪પ૬–૬૬):–પત્નિનું સ્તન ચુસવાથી તેણી હરામ થતી નથી, ભલેને દૂધ પીધુ હોય; દૂધ પીવું હરામ છે,પરંતુ એનાથી તેણી માતા બની જતી નથી, નિકાહમાં રહેશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામી,૪/૩૯૭ આલમગીરીઃ ૧/૩૪૩)
Log in or Register to save this content for later.