નાફરમાન ઓરતને ભરણપોષણ આપવું જોઈએ ?

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 311)

સવાલ  (૪૮૬–૯૬) – કોઈ ઓરત પોતાના ધણીથી રજા વગર પોતાના પિયર ચાલી જાય તો પિયરમાં રહી પોતાનું ભરણપોષણ માંગી શકે કે નહિં ?

જવાબ (૪૮૬–૯૬):–ધણીની રજા વગર ચાલી ગઈ હોય તો,એવી નાફરમાન સ્ત્રી ખર્ચ લેવાની હકદાર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(આલમગીરીઃ ૧/પ૪પ. )

Log in or Register to save this content for later.