ધણીની રજા વગર પિયર જવું.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 312)

સવાલ (૪૮૮–૯૮) :–   ધણીની રજા વગર પિયર જઈ રહેવું જાઈઝ છે ?

જવાબ (૪૮૮–૯૮)–  ધણીની રજા વગર જવાથી ના ફરમાન લેખાશે જાઈઝ નથી ધણીની તાબેદારી વાજિબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.