Chapter : ઝકાત
(Page : 249)
સવાલ(૩૪૯–પ૪):– એક માણસ પરદેશમાં રહે છે,દાગીના દેશમાં છે,તો એની ઝકાત કયા ચલણમાં કાઢી શકાય ?
જવાબ(૩૪૯–પ૪):– દેશના ચલણમાં કાઢે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/૧૯૦)
Log in or Register to save this content for later.