દેશી ચલણમાં ઝકાત કાઢવી.

Chapter : ઝકાત

(Page : 249)

સવાલ(૩૪૯–પ૪):–  એક માણસ પરદેશમાં રહે છે,દાગીના દેશમાં છે,તો એની ઝકાત કયા ચલણમાં કાઢી શકાય ?

જવાબ(૩૪૯–પ૪):– દેશના ચલણમાં કાઢે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                               (આલમગીરીઃ ૧/૧૯૦)

Log in or Register to save this content for later.