Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 294)
સવાલ(૪૪૭–પ૭):–નિકાહ ફોન પર હોતા હે કે નહિં ?
જવાબ(૪૪૭–પ૭):–ફોન દ્વારા નિકાહ દરૂસ્ત નથી, કારણ કે ગવાહોએ ઈજાબ અને કબૂલ સાંભળવું શર્ત છે,એના કરતાં અહિયાં નિકાહ બાબત કોઈને વકીલ બનાવી દે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ફતાવા દારૂલ ઉલૂમ :૭/૭૩)
Log in or Register to save this content for later.