ટેલીફોન દ્વારા નિકાહ.

Chapter : નિકાહ સહીહ નથી.

(Page : 294)

સવાલ(૪૪૭–પ૭):–નિકાહ ફોન પર હોતા હે કે નહિં ?

જવાબ(૪૪૭–પ૭):–ફોન દ્વારા નિકાહ દરૂસ્ત નથી, કારણ કે ગવાહોએ ઈજાબ અને કબૂલ સાંભળવું શર્ત છે,એના કરતાં અહિયાં નિકાહ બાબત કોઈને વકીલ બનાવી દે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલ ઉલૂમ :૭/૭૩)

Log in or Register to save this content for later.