ઝકાત ખરીદ કિંમત પર ?

Chapter : ઝકાત

(Page : 248)

જવાબ(૩૪૬–પ૧):–  દાગીનાની ખરીદી ઉપર ઝકાત આપવી કે આજના બજાર ભાવ ઉપર ઝકાત આપવી ? તે જણાવશો ?

જવાબ(૩૪૬–પ૧):–  ઝકાત અદા કરવાના રોજ બજારપીઠની કિંમત આંકણી કરીને ચાલીસમો ભાગ ઝકાત કાઢવી પડશે,ખરીદ કિંમતે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

 (શામીઃ૩/ર૧૧ ફતાવા દારૂલઉલૂમઃ૬/૧૪૧ આલમગીરીઃ ૧/૧૭૯)

Log in or Register to save this content for later.