Chapter : ઝકાત
(Page : 248)
જવાબ(૩૪૬–પ૧):– દાગીનાની ખરીદી ઉપર ઝકાત આપવી કે આજના બજાર ભાવ ઉપર ઝકાત આપવી ? તે જણાવશો ?
જવાબ(૩૪૬–પ૧):– ઝકાત અદા કરવાના રોજ બજારપીઠની કિંમત આંકણી કરીને ચાલીસમો ભાગ ઝકાત કાઢવી પડશે,ખરીદ કિંમતે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ૩/ર૧૧ ફતાવા દારૂલઉલૂમઃ૬/૧૪૧ આલમગીરીઃ ૧/૧૭૯)
Log in or Register to save this content for later.