Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 40)
ઝકાત જેવી જ વાજિબ થાય કે તરત જ અદા કરવી જરૂરી છે, ઉઝર વગર વિલંબ અને મોડું કરવાથી ગુનેહગાર થશે. ઘણા બધા ધનવાનોની પાસે મોટી માત્રામાં ઝકાતની રકમ પડી રહે છે, તેઓએ જેમ બને તેમ જલદી આ ફર્ઝની અદાયગીથી મુક્ત થવું જરૂરી છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૪)
Log in or Register to save this content for later.