Chapter : ઓરત અને હજનો સફર
(Page : 263)
સવાલ(૩૭૯–૯):– ૬૦ (સાઠ) વર્ષ કરતાં વધારે ઉંમરની એક વૃધ્ધા બેવા ઓરત હજ્જ પઢવા માટે જવાનો ઈરાદો રાખે છે,તો તે પોતાના મર્હૂમ ધણીના પોતાના મોટાભાઈના બાલિગપુત્ર (ભત્રીજા) ને પોતાની સાથે મહરમ તરીકે લઈ જઈને હજ્જ અદા કરી શકે કે કેમ ? તે જણાવવા મહેરબાની કરશો.
જવાબ(૩૭૯–૯):– સદરહુ બાઈના જેઠનો પુત્ર તેણીનો મહરમ (જેની સાથે નિકાહ હરામ હોય) લેખાશે નહિં, આથી તેની સાથે હજ્જ પઢવા જઈ શકતી નથી,ભલેને વૃધ્ધ હોય ! એજ અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૪૬૪ થી ૪૬પ. આલમગીરીઃ ૧/ર૧૮)
Log in or Register to save this content for later.