Chapter : નિકાહ સહીહ થશે.
(Page : 288)
સવાલ(૪૩૪–૪૪):–એક બહેને બે ગવાહોની વચ્ચે એક પુરૂષને પોતાની જાત બક્ષી અને પુરૂષે એને કબૂલ કરી,તો એ નિકાહ દુરૂસ્ત લેખાશે કે નહિં ? બીજા નિકાહ પઢવાની જરૂરત રહે છે કે કેમ ?
જવાબ(૪૩૪–૪૪):–બે ગવાહો સમક્ષ જાત બક્ષવાથી નિકાહ દુરૂસ્ત લેખાશે,પછી ખુલ્લા પુનઃ લગ્નની જરૂરત નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ૪/૮૭)
Log in or Register to save this content for later.