Chapter : એ'તિકાફના મસાઈલ
(Page : 255)
સવાલ(૩૬૧–૭):– મોઅતકિફ એ’તિકાફની હાલતમાં મસ્જિદમાં મસ્જિદનું દીવેલ બાળી શકે કે નહિં ?
જવાબ(૩૬૧–૭):– મસ્જિદનું દીવેલ તથા લાઈટ મસ્જિદના વહીવટ કરનારા સાહેબો તરફથી જેટલો ટાઈમ બાળવા માટે નકકી કર્યો હોય એટલા ટાઈમ સુધી ફાયદો ઉઠાવી શકો છો,તે પછી આપને પોતાના દીવેલ અથવા લાઈટથી પોતાનું કામકાજ કરવું પડશે,જો નકકી થયેલ ટાઈમથી વધુ બાળવા માટે મસ્જિદના ટ્રસ્ટીઓ રજા આપતા હોય તો કંઈ વાંધો નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૧૧૦)
Log in or Register to save this content for later.