Chapter : એ'તિકાફના મસાઈલ
(Page : 255)
સવાલ(૩૬૦–૬):– રોઝો યાદ હતો,પરંતુ સવારે વુઝૂ કરતી વખતે વગર ઈરાદે પાણી હલક–ગળામાં ચાલ્યું ગયું,અને રોઝો તૂટી ગયો,તો હવે વગર રોઝાની હાલતમાં એ’તિકાફમાં બેસી રહેવું કે શું કરવું ?
જવાબ(૩૬૦–૬):– એ’તિકાફ તોડે નહિં,બલ્કે પુરો કરે,ખતાથી (ચુકથી) રોઝો તુટયો છે,બાદમાં તેની (રોઝાની) કઝા કરી લે,ત્યારે એ’તિકાફ પણ કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/ર૧ર )
Log in or Register to save this content for later.