Chapter : નિકાહ સહીહ થશે.
(Page : 285)
સવાલ(૪ર૮–૩૮):–એક વખતમાં બે નવશાહની નિકાહખ્વાની હોય તો નિકાહ પઢાવનાર એક જ ખુત્બો પઢે તો ચાલે અથવા બે ખુત્બા પઢવા પડે ?
જવાબ(૪ર૮–૩૮):–એક જ ખુત્બો કાફી છે, અલગ અલગ બન્નેવ માટે ખુત્બો જરૂરી નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૬૬. આલમગીરી)
Log in or Register to save this content for later.