એક ખુત્બા વડે બે નિકાહ પઢાવવા.

Chapter : નિકાહ સહીહ થશે.

(Page : 285)

સવાલ(૪ર૮–૩૮):–એક વખતમાં બે નવશાહની નિકાહખ્વાની હોય તો નિકાહ પઢાવનાર એક જ ખુત્બો પઢે તો ચાલે અથવા બે ખુત્બા પઢવા પડે ?

જવાબ(૪ર૮–૩૮):–એક જ ખુત્બો કાફી છે, અલગ અલગ બન્‍નેવ માટે ખુત્બો જરૂરી નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૬૬. આલમગીરી)

Log in or Register to save this content for later.