Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 294)
સવાલ(૪૪૯–પ૯):–હલાલહના નિકાહ શર્તી થાય તો અસલ ધણી જેણે તલાક આપી હતી તેની સાથે ફરીથી નિકાહ થશે ? અને એવા નિકાહમાં કોણ કોણ ગુનેહગાર છે ?
જવાબ(૪૪૯–પ૯):–હલાલહના નિકાહ શર્તી–અમુક મુદ્દત માટે થાય તો એ નિકાહ જ દુરૂસ્ત નથી,જેથી પહેલા ધણી (ત્રણ તલાક દેનાર) માટે તેણી હલાલ થશે નહિં, અને તેમાં સંડોવાયેલાઓ સર્વે ગુનેહગાર છે,કારણ કે ગુનાહમાં સહાય કરવી ગુનોહ છે,એવો નિકાહ અટકાવવો જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ૪/૧૪પ)
Log in or Register to save this content for later.