સુવાવડમાં થયેલ કઝા નમાઝ.

Chapter : કઝા નમાઝ

(Page : 192)

સવાલ(રરર–૧૦ર):–      સુવાવડમાં જે નમાઝો કઝા થાય છે,એ નમાઝો માફ છે કે સુવાવડ પછી એની કઝા કરવી પડશે ?

જવાબ(રરર–૧૦ર):–      નિફાસના દિવસો (સુવાવડ) માં પણ હૈઝની માફક નમાઝો માફ છે, એટલે કઝા નથી,અલબત્ત રોઝાની કઝા કરવી પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.          (શામીઃ ૧/૪૯૬)

Log in or Register to save this content for later.