Chapter : સિજદએ તિલાવત
(Page : 194)
સવાલ(રર૭–૧૦૭):– ઈમામ સાહબે ઝોહરમાં અથવા અસરમાં સિજદએ તિલાવતની આયત પઢી,તો ઈમામ સા. સિજદએ તિલાવત પોતે કરે કે મુકતદીઓએ પણ સિજદો કરવો જોઈએ ?
જવાબ(રર૭–૧૦૭):– મુકતદી,ઈમામ સાહબના તાબે હોવાથી મુકતદીએ પણ સિજદએ તિલાવત કરવો પડશે,ભલેને સિજદાની આયત સાંભળી ન હોય! ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/પ૭૭ તથા પ૭૮)
Log in or Register to save this content for later.