સિજદએ તિલાવત મુકતદી પણ કરશે.

Chapter : સિજદએ તિલાવત

(Page : 194)

સવાલ(રર૭–૧૦૭):–     ઈમામ સાહબે ઝોહરમાં અથવા અસરમાં સિજદએ તિલાવતની આયત પઢી,તો ઈમામ સા. સિજદએ તિલાવત પોતે કરે કે મુકતદીઓએ પણ સિજદો કરવો જોઈએ ?

જવાબ(રર૭–૧૦૭):–     મુકતદી,ઈમામ સાહબના તાબે હોવાથી મુકતદીએ પણ સિજદએ તિલાવત કરવો પડશે,ભલેને સિજદાની આયત સાંભળી ન હોય! ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.            (શામીઃ ર/પ૭૭ તથા પ૭૮)

Log in or Register to save this content for later.