Chapter : ઝકાત
(Page : 228)
સવાલ(૩૦૦–પ):–સય્યિદ કુટુંબ બેહાલ હોય અને તેને કોઈ તરફથી નાણાંકિય સહાય ન મળવાથી તે દુઃખી થતું હોય તો તેને ઝકાતના નાણાંથી મદદ કરી શકાય કે કેમ ?
જવાબ(૩૦૦–પ):–આજકાલ અમૂક આલિમોએ સય્યિદોને ઝકાત આપવાનો ફતવો આપ્યો છે,પરંતુ મોહતાત–આલિમો મનાઈ કરે છે,એમાં સાદાત (સય્યિદો) નું અપમાન છે,સારા માલથી એમની મદદ કરવી જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (ફતાવા દારૂલ ઉલૂમઃ ૬/ર૩૭.)
Log in or Register to save this content for later.