વરસાદ માટે નમાઝમાં ટોપી પહેરવી.

Chapter : વરસાદની નમાઝ

(Page : 218)

સવાલ (ર૮૦–૧૬૦):–  નમાઝે ઈસ્તિસ્કા ઉઘાડા માથે પઢવી કેમ છે ?

જવાબ (ર૮૦–૧૬૦):– ઈસ્તિસ્કાની નમાઝ પણ બીજી નમાઝો માફક માથુ ઢાંકીને પઢવી જોઈએ,અલબત્ત તજલ્લુલ (આજિઝી) માટે ઉઘાડા માથે પઢી શકાય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(મરાકિયુલ ફલાહઃ પેજ–૧૩પ)

Log in or Register to save this content for later.