Chapter : સિજદએ સહવ
(Page : 196)
સવાલ(ર૩૪–૧૧૪):– મગરિબની ત્રીજી રકા’ત માં ઈમામ સા.ઉભા થઈ ગયા,પછી લુકમો મળતાં બેસી ગયા,અથવા પોતાને યાદ આવતાં બેસી ગયા,બન્નેવ સુરતોમાં સહવનો સિજદો કરવો કે નમાઝ દોહરાવી પડશે ?
જવાબ(ર૩૪–૧૧૪):– બન્નેવ સુરતોમાં સહવનો સિજદો વાજિબ થશે.એજ ખુદાપાક વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૧પ૯. શામીઃ ર/પપ૦)
Log in or Register to save this content for later.