મગરિબની ત્રીજી રકા’ત માં ઉભા થઈ જવું.

Chapter : સિજદએ સહવ

(Page : 196)

સવાલ(ર૩૪–૧૧૪):–     મગરિબની ત્રીજી રકા’ત માં ઈમામ સા.ઉભા થઈ ગયા,પછી લુકમો મળતાં બેસી ગયા,અથવા પોતાને યાદ આવતાં બેસી ગયા,બન્‍નેવ સુરતોમાં સહવનો સિજદો કરવો કે નમાઝ દોહરાવી પડશે ?

જવાબ(ર૩૪–૧૧૪):–     બન્‍નેવ સુરતોમાં સહવનો સિજદો વાજિબ થશે.એજ ખુદાપાક વધુ જાણનાર છે.           (હિદાયાઃ ૧/૧પ૯. શામીઃ ર/પપ૦)

Log in or Register to save this content for later.