Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય
(Page : 178)
સવાલ(૧૮૯–૬૯):– ઈમામ સા. નમાઝ પઢાવતા હોય અને ચાંદા કે ગુમડામાંથી લોહી,પરૂ નીકળી વહેવા લાગે તો નમાઝ થશે ?
જવાબ(૧૮૯–૬૯):– એવા માઅઝૂર ઈમામ પાછળ તંદુરૂસ્તની ઈકતેદા દુરૂસ્ત નથી,નમાઝ થશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૧ર૬)
Log in or Register to save this content for later.