મઅઝૂર ઈમામ પાછળ નમાઝ ફાસિદ છે.

Chapter : જેનાથી નમાઝ ફાસિદ થાય

(Page : 178)

સવાલ(૧૮૯–૬૯):–        ઈમામ સા. નમાઝ પઢાવતા હોય અને ચાંદા કે ગુમડામાંથી લોહી,પરૂ નીકળી વહેવા લાગે તો નમાઝ થશે ?

જવાબ(૧૮૯–૬૯):–        એવા માઅઝૂર ઈમામ પાછળ તંદુરૂસ્તની ઈકતેદા દુરૂસ્ત નથી,નમાઝ થશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (હિદાયાઃ ૧/૧ર૬)

Log in or Register to save this content for later.