બાંગી સાહેબને ઝકાત આપે તો ?

Chapter : ઝકાત

(Page : 242)

સવાલ(૩૩૪–૩૯):–  બાંગી સાહેબને પગાર પેટે ઝકાતની રકમ આપી શકાય ?

જવાબ(૩૩૪–૩૯):– પગાર પેટે ઝકાત,ફિત્રો દેવું જાઈઝ નથી; ઝકાત, ફિત્રો અદા થશે નહિં, અલબત્ત બાંગી સાહેબ ગરીબ અને ઝકાતના હકદાર હોય તો મહેનતાણાં વિના હકદાર હોવાની હેસિયતથી આપી શકાય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

 (આલમગીરીઃ ૧/૧૭૦)

Log in or Register to save this content for later.