બસ–ડ્રાઈવર કસર નમાઝ પઢશે.

Chapter : સફરની નમાઝ

(Page : 198)

સવાલ(ર૩૮–૧૧૮):–     એક બસ ડ્રાઈવર જે પોતાના ઘેરથી સવારે ૧૮૦ માઈલ દૂર બસ લઈ જાય છે,અને રાત ત્યાં ગુજારે છે,અને બીજા દિવસે સાંજે પોતાના ઘેર આવે છે,ત્યાર પછી બીજી સવારે પાછો ૧૮૦ માઈલની મુસાફરી કરે છે,તો શું એ નમાઝ કસર કરીને પઢશે ?

જવાબ(ર૩૮–૧૧૮):–     સદરહુ ડ્રાઈવર(સફરમાં) કસર નમાઝ પઢે,પોતાના જન્મસ્થાન માં પુરી નમાઝ પઢે,વતનમાં પ્રવેશતાં જ સફર ખતમ થઈ જશે, ભલેને તે જ દિવસે સફર કરે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃ ર/૬૦૪)

Log in or Register to save this content for later.