Chapter : કઝા નમાઝ
(Page : 191)
સવાલ(રર૦–૧૦૦):– ફજર અને અસરની નમાઝ પઢયા પછી કઝા નમાઝ પઢી શકાય ?
જવાબ(રર૦–૧૦૦):– પઢી શકાય,નફિલ મનાઈ છે, અલબત્ત સુરજ ફિકકો પડયા પછી કઝા જાઈઝ નથી,સુરજ ફિકકો પડી જાય તો પણ તે દિવસની અસરની નમાઝ પઢી શકાય છે. એજ અલ્લાહપાક વધુ જાણનાર છે.
(કાજીખાન :૧/૩૬, શામીઃ ર/૩૬ તથા ૩૭)
Log in or Register to save this content for later.