ફજર તથા અસર પછી કઝા પઢવી.

Chapter : કઝા નમાઝ

(Page : 191)

સવાલ(રર૦–૧૦૦):–     ફજર અને અસરની નમાઝ પઢયા પછી કઝા નમાઝ પઢી શકાય ?

જવાબ(રર૦–૧૦૦):–     પઢી શકાય,નફિલ મનાઈ છે, અલબત્ત સુરજ ફિકકો પડયા પછી કઝા જાઈઝ નથી,સુરજ ફિકકો પડી જાય તો પણ તે દિવસની અસરની નમાઝ પઢી શકાય છે. એજ અલ્લાહપાક વધુ જાણનાર છે.

(કાજીખાન :૧/૩૬,  શામીઃ ર/૩૬ તથા ૩૭)

Log in or Register to save this content for later.