ફજરની સુન્નતોની કઝાનો હુકમ.

Chapter : કઝા નમાઝ

(Page : 193)

સવાલ(રર૪–૧૦૪):–     ફજરની નમાઝ મોડેથી ઉઠવાથી કે બીજા કોઈ કારણસર પઢાઈ નહિં,મારે સવારે આઠ વાગે ફજરની કઝા નમાઝ પઢવી છે, તો સુન્‍નત પણ પઢવી કે ફકત ફજરની બે રકાત ફરજ પઢવી ? એ વિષે ખુલાસો લખશો ?

જવાબ(રર૩–૧૦ર):          –  ઝવાલ અગાઉ જો ફજરની કઝા પઢે તો સુન્‍નત પણ પઢવી જોઈએ,બાદમાં કેવળ ફજરની કઝા કરે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                     (શામીઃ ર/૪૦. મરાકિયુલ ફલાહઃ૧૧)

Log in or Register to save this content for later.