Chapter : સુન્નત અને નફલ
(Page : 185)
સવાલ(ર૦૬–૮૬):– સવારની અઝાન પછી નફિલ નમાઝ દાખલા તરીકે તહય્યતુલ વુઝૂ ,તહય્યતુલ મસ્જિદ પઢી શકાય કે નહિં ?
જવાબ(ર૦૬–૮૬):– સુબ્હે સાદિક (ફજર) થી સુર્યોદય સુધી સુન્નતે ફજર (બે રકાતો) સિવાય નફિલ નથી,તહિય્યતુલ વુઝૂ વિગેરે જાઈઝ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/૩૭)
Log in or Register to save this content for later.