Chapter : સિજદએ સહવ
(Page : 196)
સવાલ(ર૩૩–૧૧૩):– ઈમામ સાહબ ચાર રકા’ત વાળી નમાઝમાં ત્રીજી અથવા પહેલી રકા’ત માં બેસી ગયા,પાછળથી લુકમો મળતાં જ ઉભા થઈ ગયા,તો શું સિજદએ સહવ કરવો જરૂરી છે ?
જવાબ(ર૩૩–૧૧૩):– જો ત્રણ તસ્બીહ બરાબર વિલંબ થયો ન હોય તો સિજદએ સહવ વાજિબ થશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામી.ર/પ૬ર )
Log in or Register to save this content for later.