પહેલી રકા’તે બેસી જવું.

Chapter : સિજદએ સહવ

(Page : 196)

સવાલ(ર૩૩–૧૧૩):–     ઈમામ સાહબ ચાર રકા’ત વાળી નમાઝમાં ત્રીજી અથવા પહેલી રકા’ત માં બેસી ગયા,પાછળથી લુકમો મળતાં જ ઉભા થઈ ગયા,તો શું સિજદએ સહવ કરવો જરૂરી છે ?

જવાબ(ર૩૩–૧૧૩):–     જો ત્રણ તસ્બીહ બરાબર વિલંબ થયો ન હોય તો સિજદએ સહવ વાજિબ થશે નહિં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.              (શામી.ર/પ૬ર )

Log in or Register to save this content for later.