નમાઝમાં બે–ત્રણ ભૂલ થાય તો ?

Chapter : સિજદએ સહવ

(Page : 197)

સવાલ(ર૩૬–૧૧૬):–      જો નમાઝીથી બે ત્રણ ભૂલ એક જ નમાઝમાં થઈ હોય અને તે ભૂલો એવી હોય કે બધામાં સિજદએ સહવ આવતો હોય તો કેટલા સિજદએ સહવ કરવા જોઈએ ?

જવાબ(ર૩૬–૧૧૬):–      જયારે છેલ્લા કાયદામાં બેસે તો અત્તહિય્યાત પઢી જમણી બાજુએ સલામ ફેરવી એક જ વાર માત્ર બે સિજદા સહવના કરવા પડશે, સર્વેનો બદલો એમાં અદા થઈ જશે,બે ત્રણ વાર સિજદા કરવાની જરૂર નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

                                                (શામીઃ ર/પ૪૩ . આલમગીરી, હિદાયહ૧/૧પ૬)

Log in or Register to save this content for later.