Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 221)
સવાલ(ર૮૬–૧૬૬):– નમાઝની હાલતમાં સિજદામાં જતી વખતે બન્ને હાથથી સુરવાલ (લેંઘો) ઉંચો કરવો એટલે ખેંચાય નહિં,તો શું એનાથી નમાઝ સહી થશે ?
જવાબ (ર૮૬–૧૬૬):–નમાઝ મકરૂહ થશે,જેથી સુરવાલના પાયચા ચઢાવવાથી બચવું જોઈએ,નમાઝ લોટાવવાની જરૂરત નથી.(કાજીખાનઃ૧/પ૮)
Log in or Register to save this content for later.