તરાવીહની વીસ રકાત છે કે આઠ રકાત?

Chapter : તરાવીહ

(Page : 189)

સવાલ(ર૧પ–૯પ):–        તરાવીહ ર૦ (વીસ) રકાત પઢવી કે પછી આઠ રકાત પઢવી  ?

જવાબ(ર૧પ–૯પ):–  તરાવીહ ર૦ (વીસ) રકાત પઢવી સુન્‍નતે મોઅકકદહ છે,એના ઉપર સર્વે સહાબા (રદિ.) નો ઈજમાઅ્‌ (સર્વાનુમતી) છે,૮ (આઠ) રકાતથી સુન્‍નત અદા થશે નહિ. ગેરમુકલ્લિદોની એ વિષે હટધર્મી છે. અલ્લાહ પાક વધુ જાણનાર છે.                (શામીઃ ર/૪૯પ. ફતાવા દારૂલ ઉલૂમ)

Log in or Register to save this content for later.