Chapter : તરાવીહ
(Page : 189)
સવાલ(ર૧પ–૯પ):– તરાવીહ ર૦ (વીસ) રકાત પઢવી કે પછી આઠ રકાત પઢવી ?
જવાબ(ર૧પ–૯પ):– તરાવીહ ર૦ (વીસ) રકાત પઢવી સુન્નતે મોઅકકદહ છે,એના ઉપર સર્વે સહાબા (રદિ.) નો ઈજમાઅ્ (સર્વાનુમતી) છે,૮ (આઠ) રકાતથી સુન્નત અદા થશે નહિ. ગેરમુકલ્લિદોની એ વિષે હટધર્મી છે. અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ર/૪૯પ. ફતાવા દારૂલ ઉલૂમ)
Log in or Register to save this content for later.