Chapter : તરાવીહ
(Page : 186)
સવાલ(ર૦૮–૮૮):– એક છોકરાનો જન્મ ૧૯પ૯ માં થયો હતો,તે હાફિઝ છે,તે આ વર્ષે ૧૯૭૩ માં તરાવીહ પઢાવી શકે કેમ ?
જવાબ(ર૦૮–૮૮):– નાબાલિગ (અયુવાન) છોકરો તરાવીહમાં પણ ઈમામ થઈ શકતો નથી. જો એ છોકરામાં બુલૂગ (યુવાની) ની નિશાનીઓ માંથી (એહતેલામ કે ગર્ભ ઠેરવ્વાની શકિત અર્થાત વિર્ય નીકળવું) કોઈ નિશાની દેખાય તો બાલિગ લેખાશે,નહિંતર પુરા પંદર વર્ષ (ચંદ્રના હિસાબે) થશે ત્યારે બાલિગ થશે,એ અગાઉ ઈમામત દુરૂસ્ત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (હિદાયાઃ ૩/૩પ૭, શામીઃ ર/ર૮૪)
Log in or Register to save this content for later.