તકબીરે તશરીકનો સમય.

Chapter : ઈદના મસાઈલ

(Page : 215)

સવાલ(ર૭૧–૧પ૧):–     ઈદુલ અદહાની નમાઝ પછી કેટલા દિવસ તકબીર પઢવી ? હુકમ બતાવશો ?

જવાબ(ર૭૧–૧પ૧):–     જીલહજની નવમી (૯) તારીખની ફજરથી તેરમીની (૧૩) અસર સુધી તકબીરે તશરીક,હનફી સરણીમાં પઢવાનો હુકમ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃ ૩/૬૧ થી ૬૪. હિદાયાઃ ૧/૧૭૪ તથા ૧૭પ)

Log in or Register to save this content for later.