Chapter : ઝકાત
(Page : 234)
સવાલ(૩૧૬–ર૧):– ઝકાતની રકમથી ગરીબોને ઘર બનાવી આપી શકાય?
જવાબ(૩૧૬–ર૧):– ઝકાતની અદાયગી માટે તમ્લીક (હકદારને માલિક બનાવવો) શર્ત છે,નહિં તો ઝકાત અદા થશે નહિં,ઝકાતના પૈસાથી ઘર– રીપેરીંગ ડાયરેકટ કરાવી શકાય નહિં, પ્રથમ ગરીબને ઝકાત આપી માલિક બનાવો પછી તે જાતે અથવા તમો તે પૈસાથી બનાવી આપો. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૩/ર૯૧. આલમગીરીઃ ૧/૧૭૦)
Log in or Register to save this content for later.