ઝકાતના સાત હકદારો છે.

Chapter : ઝકાત

(Page : 236)

સવાલ(૩ર૦–રપ):–   ઝકાતના સાત હકદારો કોણ છે ?

જવાબ(૩ર૦–રપ):–  ઝકાતના હકદારો સાત છે. (૧) ફકીર (ર) મિસ્કીન (૩) ઝકાત વસૂલ કરનાર (૪) મુકાતબ ગુલામ (પ) દેવાદાર (૬) અલ્લાહ ના રસ્તામાં એટલે જિહાદ અથવા હજ્જમાં ભથ્થા અને સવારીથી વંચિત થઈ ગયો હોય (૭) મસાફિર,જેની પાસે જરૂરત જોગ ખર્ચ ન હોય,ભલે તેના વતનમાં માલદાર હોય. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(હિદાયાઃ ૧/ર૦૪ તથા ર૦પ.  શામીઃ ૧/ર૮૩ થી ર૯૦)

Log in or Register to save this content for later.