Chapter : ઝકાત
(Page : 231)
સવાલ(૩૦૮–૧૩):- ઝકાતના રોકડા પૈસાને બદલે એટલા પૈસાનું અનાજ કે કાપડ લઈ આપી શકાય કે કેમ ?
જવાબ(૩૦૮–૧૩):– હાં,આપી શકાય,રોકડ રકમના બદલે ઝકાતના પૈસાથી અનાજ કે કાપડ ખરીદી હકદારને આપી શકાય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૧૭૧)
Log in or Register to save this content for later.