ઝકાતના નાણાંને બદલે અનાજ.

Chapter : ઝકાત

(Page : 231)

સવાલ(૩૦૮–૧૩):-         ઝકાતના રોકડા પૈસાને બદલે એટલા પૈસાનું અનાજ કે કાપડ લઈ આપી શકાય કે કેમ ?

જવાબ(૩૦૮–૧૩):–  હાં,આપી શકાય,રોકડ રકમના બદલે ઝકાતના પૈસાથી અનાજ કે કાપડ ખરીદી હકદારને આપી શકાય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                                  (શામીઃ ૩/૧૭૧)

Log in or Register to save this content for later.