Chapter : જુમ્આની નમાઝ
(Page : 209)
સવાલ(રપ૯–૧૩૯):– જુમ્આનો ખુત્બો ફર્ઝ,વાજિબ કે સુન્નત છે ? સાંભળનાર માટે ફર્ઝ, વાજિબ કે સુન્નત છે ? ઈદનો ખુત્બો સાંભળવું શું છે ?
જવાબ(રપ૯–૧૩૯):– જુમ્આનો ખુત્બો જુમ્આની નમાઝ માટે શર્ત છે. એટલે ખુત્બા વિના જુમ્આ થતી નથી,બન્ને ખુત્બા સાંભળવાં વાજિબ છે,ઈદનો ખુત્બો સાંભળવો પણ વાજિબ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ૩/૧૯)
Log in or Register to save this content for later.