Chapter : ઝકાત
(Page : 228)
સવાલ(૩૦ર–૭):– એક ભાઈ ચિશતી સય્યિદ છે,તેમની એક ઓરત છે, અને એક પુત્ર છે,એ ચિશ્તી સય્યિદ ગુજરી ગયા, તો તેમની ઓરત અને પુત્રને ઝકાત આપી શકાય ?
જવાબ(૩૦ર–૭):– મર્હૂમ ચિશતી સય્યિદની ગરીબ વિધવાને ઝકાત આપી શકાય, તેમની ઔલાદને આપવી જાઈઝ નથી,કારણ કે ઔલાદનો નસબ બાપથી છે. જેની ઔલાદ પણ સય્યિદ લેખાશે,એમાં માતાનો એઅતબાર નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ઈમદાદુલ ફતાવાઃર/ર૭ ફતાવા દારૂલ ઉલૂમઃ ૬/ર૩૭. આલમગીરીઃ ૧/૧૮૯)
Log in or Register to save this content for later.