ગરીબ ખેડૂત પર પાકની ઝકાત.

Chapter : ઝકાત

(Page : 244)

સવાલ(૩૩૮–૪૩):– એક ગરીબ ખેડૂત છે,જે ઘણી મુશકેલીથી પોતાનું ગુજરાન ચલાવે છે,એવા ખેડૂત પર ઝકાત છે કે કેમ ?

જવાબ(૩૩૮–૪૩):–  ઉશરી જમીન તેની પાસે હોય તો પાકનો દસમો ભાગ વાજિબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલઉલૂમઃ૬/૧પ૮ ઈમદાદુલ ફતાવાઃરપ૭ આલમગીરીઃ ૧/૧૮૬)

Log in or Register to save this content for later.