Chapter : ઝકાત
(Page : 244)
સવાલ(૩૩૮–૪૩):– એક ગરીબ ખેડૂત છે,જે ઘણી મુશકેલીથી પોતાનું ગુજરાન ચલાવે છે,એવા ખેડૂત પર ઝકાત છે કે કેમ ?
જવાબ(૩૩૮–૪૩):– ઉશરી જમીન તેની પાસે હોય તો પાકનો દસમો ભાગ વાજિબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ફતાવા દારૂલઉલૂમઃ૬/૧પ૮ ઈમદાદુલ ફતાવાઃરપ૭ આલમગીરીઃ ૧/૧૮૬)
Log in or Register to save this content for later.