કેટલી ઉમરનો છોકરો તરાવીહ પઢાવી શકે ?

Chapter : તરાવીહ

(Page : 187)

સવાલ(ર૦૯–૮૯):–        કેટલી ઉમરનો છોકરો રમઝાન શરીફની તરાવીહ પઢાવી શકે ?

જવાબ(ર૦૯–૮૯):–        એહતેલામ થવાથી જુવાન થઈ જાય છે, તે તરાવીહ પઢાવી શકે છે. જો કોઈ કારણસર એહતેલામ ન થતુ હોય પરંતુ ઉમર પંદર વરસની થઈ ગઈ હોય તો તરાવીહ પઢાવવી જાઈઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.       (શામીઃ ર/ર૮૪)

Log in or Register to save this content for later.