Chapter : તરાવીહ
(Page : 187)
સવાલ(ર૦૯–૮૯):– કેટલી ઉમરનો છોકરો રમઝાન શરીફની તરાવીહ પઢાવી શકે ?
જવાબ(ર૦૯–૮૯):– એહતેલામ થવાથી જુવાન થઈ જાય છે, તે તરાવીહ પઢાવી શકે છે. જો કોઈ કારણસર એહતેલામ ન થતુ હોય પરંતુ ઉમર પંદર વરસની થઈ ગઈ હોય તો તરાવીહ પઢાવવી જાઈઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૮૪)
Log in or Register to save this content for later.